Tadpatri Sahay Yojana @Ikhedut

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. આ તમામ યોજનાઓ ikhedut portal ઓનલાઈન ફોર્મ સ્વીકારવમાં આવે છે. આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ વિભાગોની Online Arji ઓ થાય છે. જેમાં આર્ટિકલ દ્વારા ખેતીવાડીની યોજનાની “તાડપત્રી સહાય યોજના” વિશે વાત કરીશું”. તાડપત્રી યોજનાનો કેટલી સહાય મળે, કેવી રીતે સહાય મળે તથા Tadpatri Sahay Yojana નો લાભ લેવા માટે કયા-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ તેની વિગતવાર માહિતી મેળવીશું.

ગુજરાત રાજ્યના ખેડૂતોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે. Agriculture Cooperation Department દ્વારા ikhedut portal બનાવવામાં આવેલ છે. જેના માધ્યમથી ખેડૂતો વિવિધ ખેતી વિષયક યોજનાઓનો લાભ ઘરે બેઠા ઓનલાઈન અરજી દ્વારા મેળવી શકે છે. હાલમાં આઈ-ખેડૂત પોર્ટલ પર Khetivadi ni Yojana માં “તાડપત્રી યોજના” માટે ઓનલાઈન અરજીઓના ઓનલાઈન ફોર્મ ભરાય છે. ખેડૂતોને ખેતીમાં વિવિધ ઉપયોગ માટે તાડપત્રીનો ઉપયોગ કરી શકે તે હેતુથી આ સહાય આપવામાં આવે છે.

તાડપત્રી સહાય યોજનાનો હેતુ


રાજ્યમાં નાના,સીમાંત અને મોટા ખેડૂતોને આર્થિક મદદરૂપ મળી તે ખૂબ જરૂરી છે. ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનમાં વિવિધ સાધનોની જરૂર હોય છે. જેમાં પાકને થ્રેસરમાં પ્રક્રિયા દરમિયાન તથા અન્ય કામ માટે તાડપત્રીની જરૂર રહે છે. જેથી ખેડૂતોને તાડપત્રીની ખરીદીમાં સીધી સહાય મળે તે જરૂરી છે. આવા વિશેષ ઉદ્દેશ માટે તાડપત્રી સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે.

યોજનાનું નામ Tadpatri Sahay Yojana 2022
આર્ટીકલની ભાષા ગુજરાતી અને English
યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને સબસીડી દ્વારા સાધન સહાય
લાભાર્થી ગુજરાતના ખેડૂતો
સહાયની રકમ કુલ ખર્ચના 50%  અને 75 % અનામત જ્ઞાતીઓને મળશે.
અથવા રૂ.1250- અથવા રૂ.રૂ.1875/- બે માંથી ઓછું હોય
તે સહાય મળશે.
માન્ય વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/
અરજી કેવી રીતે કરવી Click કરો.
અરજી કરવાની છેલ્લી તારીખ 21/03/2022

તાડપત્રી સહાય યોજનાની પાત્રતા

Government of Gujarat ના ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.

  • લાભાર્થી ખેડૂત હોવો જોઈએ.
  • લાભાર્થી ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત હોવો જોઈએ.
  • અરજદાર ખેડૂત પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
  • જંગલીય વિસ્તારના ખેડૂતો ટ્રાઈબલ લેન્‍ડ વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ.
  • Ikhedut Tadpatri Yojana ત્રણ વાર લાભ મળશે.
  • Tadpatri Yojana નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતોઓએ ikhedut portal ઓનલાઈન અરજી કરવાની રહેશે.